આપણે પીપળાના ઝાડની પુજા શા માટે કરીએ છીએ?
સામાન્ય માનવી માટે પીપળાના ઝાડનું કોઇ જ મહત્વ નથી,
પીપળાના ઝાડની માનવી ને શી જરૂર? હા, તે છાંયો જરૂર આપી શકે. પીપળાને સ્વાદિષ્ટ
ફળો નથી આવતા, તેનું લાકડું ફર્નીચર બનાવી શકાય તેવું મજબૂત પણ નથી હોતુ, તો પછી
પીપળાની પુજા શા માટે? આપણા વડવાઓએ હજારો વર્ષે પહેલા એ જાણી લીધું હતું કે પીપળો,
એ આ પૃથ્વી પરનું એક માત્ર એવું વૃક્ષ છે કે જે રાત્રે પણ એક્સિજન વાયુંનું ઉત્સર્જન કરે છે આમ આ પૃથ્વી પરના સહુથી અનન્ય એવા
વૃક્ષને બચાવી લઇ પર્યાવરણને સંતુલીત બનાવવા આપણા વડવાઓએ પીપળાની પુજા કરવાનું
આપણને શીખવ્યું હતું.
Comments
Post a Comment